About Us

Shriji App !!!

પુષ્ટિમાર્ગ એટલે શ્રીકૃષ્ણનું સ્મરણ, રટણ, ઉપાસના, આરાધના, ભક્તિનું સાતત્ય અને મંથન.

"શ્રીજી" મોબાઈલ એપ દરેક વૈશ્વજનને સમર્પિત છે. શ્રીનાથજીના આશીર્વાદથી એક એવા પ્લેટફોર્મ ની રચના થઈ છે જેમાં ઠાકોરજીને લગતી તમામ માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાથદ્વારા, મથુરા, દ્વારકા જેવા સ્થળોની માહિતી એડ કરવામાં આવી છે. બધી બેઠકો ની માહિતી, હવેલી દર્શન, ધર્મ સ્થાન પર ક્યાં રહેવું, જમવું અને ટ્રાવેલિંગ ની શક્ય એટલે સાચી માહિતી તપાસ કરીને રાખવામાં આવી છે. જેનો દરેક વૈશ્વજન ઉપયોગ કરે તેવી અમારી અરજ છે. તે સિવાય અમે સૌને રિકવેસ્ટ કરીયે છીએ કે તમારે પાસે રહેલી માહિતી , વાંચવા લાયક આર્ટિકલ એપની અંદર રહેલા અપલોડ કરવાના ઓપશનથી અમારા સુધી પહોંચાડો જેથી એનો લાભ બધા વૈશ્વજન લઇ શકે.. હજુ વધુ નવું અને સારું શું થાય શકે તે માટે એપ ની અંદર જ સજેશન ફોર્મ છે તો તેને પણ ભરવા વિનંતી છે.

જય શ્રી કૃષ્ણ

© 2023 Shriji App All Rights Reserved